જેને “પ્રકૃતિ” પણ કહેવામાં આવે છે.અને તેના બે
મૂળભૂત પ્રકાર છે -પરા-અપરા
કલ્પના અંતે સર્વ જીવો પરમાત્માના પ્રકૃતિરૂપ (અવ્યક્ત) સ્વરૂપમાં લય પામે છે. (પ્રલય=લયનો સમય) અને બીજા કલ્પ ના આરંભમાં.
કલ્પના અંતે સર્વ જીવો પરમાત્માના પ્રકૃતિરૂપ (અવ્યક્ત) સ્વરૂપમાં લય પામે છે. (પ્રલય=લયનો સમય) અને બીજા કલ્પ ના આરંભમાં.
ફરીથી જીવોને ઉત્પન્ન
પણ પરમાત્મા –પ્રકૃતિના આધારે કરે છે.(૭)