Mar 15, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૫
જે પ્રમાણે અગ્નિમાં શેકેલાં બીજને અંકુર
ફૂટતાં નથી, તે પ્રમાણે-નિષ્કામ બુદ્ધિ થી પરમાત્માને અર્પણ કરેલાં શુભ
કે અશુભ કર્મો –ની ફળ-પ્રાપ્તિ થતી નથી.એટલે કે જો કર્મો જ ઈશ્વરને અર્પણ કરવામાં આવે
તો-તે-જ-વખતે જન્મ-મરણનો ફેરો ટળી જાય છે-
કર્મનું બંધન રહેતું નથી-અને સર્વ દુઃખોની
આપોઆપ નિવૃત્તિ થઇ જાય છે.(૨૮)
Subscribe to:
Posts (Atom)