Mar 18, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૮

જે કંઈ દૃશ્ય સંસાર (આંખથી દેખાય છે–તે સંસાર) છે-તે ઈશ્વરની માયા છે,
અને માત્ર ઈશ્વર (બ્રહ્મ) જ પરિપૂર્ણ છે-આ –જાણવું તે “તત્વ” છે.
જે મનુષ્ય ઈશ્વરની –આ ઐશ્વર્ય-રૂપ-“વિભૂતિ” ને-જાણે છે(એટલે-કે-ઈશ્વરનો વિસ્તાર,ઈશ્વરની માયા(યોગ શક્તિ) થી થાય છે-એ તત્વને જાણે છે) તે મનુષ્ય-આ નિશ્ચળ યોગ વડે –ઈશ્વરના જ્ઞાનને જાણેલો છે-અને તે પોતે ઈશ્વરમય જ બને છે..(૭)