Mar 19, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-8-Adhyaya-15-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-8-અધ્યાય-15


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-8-Adhyaya-14-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-8-અધ્યાય-14


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૯

પરમાત્મા (શ્રીકૃષ્ણ-બ્રહ્મ-ઈશ્વર)ની મુખ્ય-મુખ્ય વિભૂતિઓ કઈ કઈ છે ? 
અથવા તો –પરમાત્મા ક્યાં ક્યાં વિરાજેલા છે ?
તો શ્રીકૃષ્ણ (પરમાત્મા-બ્રહ્મ) કહે છે-કે-
---પ્રત્યેક જીવમાં (પ્રાણીમાં) જે -આત્મા -છે –તે હું (પરમાત્મા) છું. અને
   -તે સર્વ જીવો (પ્રાણીઓ) નો  આદિ-મધ્ય અને અંત પણ હું છું..(૨૦)