Mar 19, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૯
અથવા તો –પરમાત્મા ક્યાં ક્યાં વિરાજેલા છે ?
તો શ્રીકૃષ્ણ (પરમાત્મા-બ્રહ્મ) કહે છે-કે-
---પ્રત્યેક જીવમાં (પ્રાણીમાં) જે -આત્મા
-છે –તે હું (પરમાત્મા) છું. અને
-તે
સર્વ જીવો (પ્રાણીઓ) નો આદિ-મધ્ય
અને અંત પણ હું છું..(૨૦)
Subscribe to:
Posts (Atom)