INDEX PAGE PREVIOUS PAGE NEXT PAGE
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 23, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૨
ત્યારે અર્જુન કહે છે-કે-હે શ્રીકૃષ્ણ,એમાં દોષ
કોનો છે ? તમે દર્પણને લુછીને સ્વચ્છ કરીને –પછી તે -આંધળા મનુષ્યને બતાવવાની ખટપટ કરો છો.
અથવા તો
જાણે બહેરાની સામે ગાયન લલકારવા બેઠા છો.
જે વિશ્વરૂપ-ઇન્દ્રિયો ને દેખાય તેવું નથી–જેને
માત્ર જ્ઞાનદૃષ્ટિ જ જોઈ શકે છે-
એવું શાસ્ત્રોએ વર્ણન કર્યું છે,અને એવું આપે પણ
કહ્યું હતું,
તે વિશ્વરૂપ ને તમે મારી આંખો (ચર્મચક્ષુ) સામે
રજુ કરો-તો હું તેને કઈ રીતે જોઈ શકું ?
Mar 22, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૧-અધ્યાય-૧૧-વિશ્વરૂપદર્શન યોગ
અધ્યાય-૧૧-વિશ્વરૂપદર્શન યોગ
અત્યાર સુધીમાં શ્રીકૃષ્ણે અર્જુનને આંતરદૃષ્ટિથી (જ્ઞાનદ્રષ્ટિથી) એ વસ્તુની તો પ્રતીતિ કરાવી દીધી કે-'સર્વ જગત ઈશ્વરરૂપ (પરમાત્મારૂપ-બ્રહ્મરૂપ-વિશ્વરૂપ)
છે'
જેના લીધે અર્જુનનો 'મોહ'-તો નાશ પામ્યો.પણ હજુ અર્જુન –શ્રીકૃષ્ણના સાકાર દેવ-સ્વરૂપમાં
– શ્રીકૃષ્ણના તે 'વિશ્વરૂપ' ના દર્શન કરી શકતો નથી.
Subscribe to:
Comments (Atom)

