વસ્ત્રોથી અને શરીર પર સુગંધિત દ્રવ્યો લગાડેલ શ્રીકૃષ્ણને વિરાટ
સ્વરૂપે,અર્જુન જુએ છે.(૧૦-૧૧) હજારો સૂર્યો એક સાથે ઉદય પામ્યા હોય,તો પણ તેની
તુલના જે પ્રકાશ સાથે ના થઇ શકે તેવું,અત્યંત પ્રકાશમય સ્વરૂપ દેખાણું,વિરાટ સ્વરૂપમાં
સર્વ જગત એક જ જગ્યાએ સ્થિર થયેલું દેખાણું(૧૨-૧૩)