Mar 26, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૫-અધ્યાય-૧૨-ભક્તિયોગ

અધ્યાય-૧૨-ભક્તિયોગ
આ અધ્યાયની શરૂઆતમાં અર્જુન ,શ્રીકૃષ્ણ ને પ્રશ્ન કરે છે-કે-આપે જ્ઞાનયોગમાં બતાવેલ નિરાકાર-નિર્ગુણ સ્વરૂપ (બ્રહ્મ)ની જે ઉપાસના કરે છે-તે –અને એકનિષ્ઠ બની (ભક્તિયોગમાં) જેઓ સાકાર સ્વરૂપની (ચતુર્ભુજ સ્વરૂપની) ઉપાસના કરે છે-તે-
બંને પ્રકારના ભક્તોમાં ખરા યોગને કોણ જાણી શક્યું છે ?.(૧)