Mar 29, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૬
જેટલો પણ સમય મનને પરમાત્માના સમાગમ-સુખનો
અનુભવ થાય તેટલો સમય-
તે મનને વિષયો પ્રત્યે અરુચિ અવશ્ય ઉભી થાય છે.
અને આવું –મન- ધીરે ધીરે પરમાત્મામાં લાગતાં તે
પરમાત્મામાં મળી જાય છે.
Subscribe to:
Posts (Atom)