Apr 13, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૯
–કોઈ પણ જાતના
પ્રમાદ કે મુશ્કેલી વગર –આસાનીથી જાણી શકે
છે.
જે પ્રમાણે નદી,સમુદ્રમાં મળી ગયા પછી,સમુદ્રપણાને પ્રાપ્ત થાય છે.(નદી સમુદ્ર બની જાય છે)-
તે પ્રમાણે-જે ગુણાતીત થયેલો છે-તે ગુણોના(સત્વ,રજસ,તમસ) પાશમાં ના સપડાતાં-
“અહં બ્રહ્માસ્મિ” (હું બ્રહ્મ છું) –એમ જાણે છે.
(આત્મા અને પરમાત્માનું ઐક્ય થઇ જાય છે)
Subscribe to:
Posts (Atom)