Apr 27, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૯

પોતાની જાતની પોતે જ પ્રશંસા કરનારા,અક્કડ બનીને જગતમાં ફરનારા,તથા
ધન અને માનના અભિમાન માં ઉન્મત્ત થયેલા –આવા આસુરી સંપત્તિ ધરાવતા મનુષ્યો,શાસ્ત્રવિધિ ને છોડી ને –માત્ર દંભ અને પોતાની મોટાઈ બતાવવા કેવળ નામના જ યજ્ઞો કરે છે.(૧૭)

Apr 26, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-16-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-16


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૮

શ્રીકૃષ્ણ કહે છે-દૈવી સંપત્તિ વડે સંસારમાંથી છૂટકો થાય છે,(મુક્તિ મળે છે) 
–જયારે આસુરી સંપત્તિથી,સંસાર નું બંધન પ્રાપ્ત થાય છે.
હે અર્જુન તુ દૈવી સંપત્તિ  જન્મેલો છે માટે તુ શોક ન કર.(૫)
આ જગતમાં દૈવ અને આસુર –એવા બે પ્રકારના મનુષ્યોનો વર્ગ છે.
દૈવી સંપત્તિ ધરાવતા-દૈવ વર્ગના લક્ષણો નું વર્ણન આગળ આવી ગયું,
એટલે હવે આસુર વર્ગ ના (આસુરી સંપત્તિના) લક્ષણો નું વર્ણન કર્યું છે. (૬)