Apr 28, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૦-અધ્યાય-૧૭

અધ્યાય-૧૭-શ્રદ્ધાત્રય વિભાગયોગ
સોળમા અધ્યાયના અંતમાં શ્રીકૃષ્ણે એવો નિશ્ચિત સિદ્ધાંત કહ્યો-કે-
“સત્કર્મ કે દુષ્કર્મ કરવાના સંબંધમાં શાસ્ત્ર જ પ્રમાણ છે”
અર્જુનને આ વાત સાંભળીને સંશય થયો-એટલે તે શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછે છે.-કે-
આપનું કથન મને સંશય યુક્ત ભાસે છે.પ્રાણીમાત્રને શાસ્ત્રજ્ઞાન સિવાય મોક્ષપ્રાપ્તિ 
થતી જ નથી –તેવું જે એકપક્ષીય  આપ બોલ્યા છો-તેનો હેતુ શું છે ?

Apr 27, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-17-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-17


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૯

પોતાની જાતની પોતે જ પ્રશંસા કરનારા,અક્કડ બનીને જગતમાં ફરનારા,તથા
ધન અને માનના અભિમાન માં ઉન્મત્ત થયેલા –આવા આસુરી સંપત્તિ ધરાવતા મનુષ્યો,શાસ્ત્રવિધિ ને છોડી ને –માત્ર દંભ અને પોતાની મોટાઈ બતાવવા કેવળ નામના જ યજ્ઞો કરે છે.(૧૭)