OHM ॐ AUM-SIVOHM
More then 12-Million Views
INDEX
Pusatakalaya-Library-Gujarati Book
Gita
Gyaneshvari Gita
Ramayan-Rahasya
Ram Charit Manas
Shrimad Bhagvat-Gujarati-As It Is-Index Page-શ્રીમદ ભાગવત મૂળ-રૂપે-અનુક્રમણિકા
Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
Yog-Vaasishth
RajYog
Mahabharat
Contact
Hindi Section-Sivohm
Interesting Video
May 5, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૭
પાંચ કારણના યોગે “કર્મ”નો વિસ્તાર થાય છે.અને આ પાંચ કારણો જ કર્મના
હેતુ-રૂપ છે.
આત્મા તો ઉદાસીન કે દ્રષ્ટા છે-તે કર્મોનો સહાયક નથી.
જેવી રીતે રાત્રિ અને દિવસ આકાશમાં ઉત્પન્ન થાય છે,છતાં આકાશ તો તેમનાથી ભિન્ન જ હોય છે,
તેવી રીતે પાંચ કારણોથી કર્મ-રૂપી વેલાઓની રચના થાય છે,
પણ આત્મા તો ભિન્ન જ હોય છે.
Read more-વધુ માટે અહીં ક્લીક કરો »
May 4, 2021
Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-2-Adhyaya-4-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-2-અધ્યાય-4
GO TO
INDEX PAGE
PREVIOUS PAGE
NEXT PAGE
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૬
નિત્ય (નૈમિતિક) કર્મો,જન્મ-બંધનના કારણભૂત હોઈને,તે કર્મોનું યુક્તિપૂર્વક આચરણ
કરીને –કર્મોના બંધનમાંથી મુક્ત થવાય છે,
આ કર્મનો મર્મ તામસિક પ્રકૃતિવાળો ભ્રમિત મનુષ્ય સમજી શકતો નથી અને નિત્ય કર્મોનો ત્યાગ કરે છે-આમ,
અજ્ઞાનથી
નિત્ય (નૈમિતિક) કર્મોને ત્યજવામાં આવે તો તેને
“તામસ ત્યાગ”
કહે છે. (૭)
Read more-વધુ માટે અહીં ક્લીક કરો »
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)