Jul 13, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-11-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-11


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-10-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-10


Gujarati-Ramayan-Rahasya-13-ગુજરાતી-રામાયણ-રહસ્ય-13

એક માલિક (સ્વામી) તરીકે-રામજીએ હનુમાનજી તરફ શ્રદ્ધા અને ઋણ બતાવ્યું છે તે અદભૂત છે.સીતાજીના સમાચાર લઇને હનુમાનજી રામ પાસે આવે છે ત્યારે,
માલિકનું મન હનુમાનજીની સન્મુખ થઇ શકતું નથી,શ્રી રામ કહે છે કે-“હે હનુમાન,હું તારો ઋણી છું અને ઋણી જ રહેવા માગું છું,તારું ઋણ વળવાનો હું વિચાર પણ કરી શકતો નથી,તારું ઋણ વળ્યું વળાય તેમ નથી,તારા ઋણના લીધે મારું મન તારી સન્મુખ પણ થઇ શકતું નથી.”