કળિયુગમાં રામનું નામ કલ્પવૃક્ષ જેવું છે.તે કલ્પવૃક્ષની છાયામાં વાલિયો લુંટારો વાલ્મીકિ બની ગયો અને તુચ્છ તુલસીદાસ તુલસી જેવા પવિત્ર બની ગયા..
કળિયુગમાં રામ નામ ઈચ્છિત ફળ આપે છે,તેથી તેને કલ્પતરુ પણ કહ્યું છે.કળિયુગમાં ભક્તિ નથી,જ્ઞાન નથી પણ કેવળ રામનામ જ મનુષ્યનો સહારો છે.જ્ઞાન અને વૈરાગ્ય બધું રામનામમાંથી જ મળી આવે છે તે જ ગુરૂ અને તે જ તારણહાર છે.
કળિયુગમાં રામ નામ ઈચ્છિત ફળ આપે છે,તેથી તેને કલ્પતરુ પણ કહ્યું છે.કળિયુગમાં ભક્તિ નથી,જ્ઞાન નથી પણ કેવળ રામનામ જ મનુષ્યનો સહારો છે.જ્ઞાન અને વૈરાગ્ય બધું રામનામમાંથી જ મળી આવે છે તે જ ગુરૂ અને તે જ તારણહાર છે.