Aug 9, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-5-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-5


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-4-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-4


Gujarati-Ramayan-Rahasya-38-ગુજરાતી-રામાયણ-રહસ્ય-38

ભગવાને હસીને આનંદથી નારદના શાપને માથે ચડાવ્યો,અને જેવી પોતાની માયા પાછી ખેંચી લીધી કે તરત જ નારદજી ભાનમાં આવ્યા.પોતાની ભૂલનું ભાન થતા ભયભીત થઇ ભગવાનના ચરણમાં પડી ગયા.અને બોલ્યા કે- તમારે શરણે આવ્યો છું,મારી રક્ષા કરો,મારો શાપ મિથ્યા થાઓ.ત્યારે ભગવાને કહ્યું કે-આ બધું મારી ઈચ્છાથી જ બન્યું છે,તમારે ચિંતા કરવાની જરૂર નથી.