Oct 30, 2021
Oct 29, 2021
Gujarati-Ramayan-Rahasya-114-ગુજરાતી-રામાયણ-રહસ્ય-114
રામરાજ્યની સ્થાપના પહેલાં બે યુદ્ધ લડાય છે.એક લંકામાં ને બીજું અયોધ્યામાં.
એક રામજી લડે છે અને બીજું ભરતજી લડે છે.રામજી નું યુદ્ધ બાહ્ય છે,ભરતજીનું યુદ્ધ આંતરિક છે.શ્રીરામ કામ-વાસના સામે લડીને વિજય મેળવે છે,ભરતજી લોભવાસના
એક રામજી લડે છે અને બીજું ભરતજી લડે છે.રામજી નું યુદ્ધ બાહ્ય છે,ભરતજીનું યુદ્ધ આંતરિક છે.શ્રીરામ કામ-વાસના સામે લડીને વિજય મેળવે છે,ભરતજી લોભવાસના
સામે લડી ને જીતે છે.અને આ બે જીત થયા પછી જ રામ-રાજ્ય થાય છે.
“કામ-વાસના” નું પ્રતિક,શૂર્પણખા અને રાવણ છે,
“લોભ-વાસના”નું પ્રતિક મંથરા અને કૈકેયી છે.
“કામ-વાસના” નું પ્રતિક,શૂર્પણખા અને રાવણ છે,
“લોભ-વાસના”નું પ્રતિક મંથરા અને કૈકેયી છે.
Oct 28, 2021
Gujarati-Ramayan-Rahasya-113-ગુજરાતી-રામાયણ-રહસ્ય-113
પણ આના શબ્દાર્થ લેતાં પહેલા તેનો ભાવાર્થ સમજવાની જરૂર છે.આ શાસ્ત્ર વચનની પાછળ એ “અપેક્ષિત” છે કે-પિતા,અનુચિત-ઉચિતનો વિચાર કરીને જ આજ્ઞા કરશે.
અનુચિત આજ્ઞા પિતા કદી કરશે જ નહિ.(પોતાનું પિતૃત્વ સાચવીને બોલે-આજ્ઞા આપે તે જ સાચો પિતા) અનુચિતનો વિચાર કરે નહિ તો તે પિતા નથી.પુત્રના હિતનો ચારે બાજુથી વિચાર કરવાની જવાબદારી પિતાને શિરે છે.અને એ જવાબદારીનું સમજ-પૂર્વક પાલન કરી,ને પિતા આજ્ઞા કરે છે.ફાવે તેમ નહિ.તેણે પણ,શાસ્ત્ર,નીતિ,ધર્મના નિયમોને વશ થઈને ચાલવાનું હોય છે.
Subscribe to:
Posts (Atom)