Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Aug 29, 2023
Dongreji Ramyan Katha-03-ડોંગરેજી રામાયણ કથા-03
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-284
અધ્યાય-૭૭-પાંડવોએ પ્રતિજ્ઞા લીધી
II वैशंपायन उवाच II ततः पराजिताः पार्था वनवासाय दीक्षिताः I अजिनान्युत्तरियाणि जगहुश्च यथाक्रमम् II १ II
વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પછી,જુગારમાં હારેલા પૃથાપુત્રોએ વનવાસની દીક્ષા લીધી ને કાળાં મૃગચર્મો ને ઉત્તરીયો ધારણ કરવા લાગ્યા.તેમને જોઈએને દુઃશાસન કહેવા લાગ્યો કે-હવે દુર્યોધનનું શાસન ચક્ર પ્રવર્ત્યું છે,
પાણ્ડવો મહાવિપત્તિને પામ્યા છે.આજે સર્વ દેવો અમારી તરફ પધાર્યા છે,ને દૈવ અમને અનુકૂળ થયું છે.કેમ કે વયમાં ને ગુણમાં શ્રેષ્ઠ એવા શત્રુઓ કરતાં અમે ચડિયાતા થયા છીએ.પાંડવો હવે વર્ષો સુધી વિનાશ પામ્યા છે.
જે પાંડવો ધ્યાનમાં છકી જઈને કૌરવોની હાંસી કરતા હતા તે હવે હાર પામી ને ધાનને ખોઈને વનમાં જાય છે.
Aug 28, 2023
Dongreji Ramyan Katha-02-ડોંગરેજી રામાયણ કથા-02
Dongreji Ramyan Katha-01-ડોંગરેજી રામાયણ કથા-01
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-283
II वैशंपायन उवाच II ततो वयध्वगतं पार्थप्रातिकामी युधिष्ठिरम् I उवाच वचनाद्राज्ञो धृतराष्ट्रस्य धीमतः II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ઘણે દૂર સુધી પહોંચી ગયેલ,પાર્થના પુત્ર યુધિષ્ઠિરની પાસે પ્રાતિકામી જઈ
પહોંચ્યો ને ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી કહેવા લાગ્યો-'હે યુધિષ્ઠિરરાજ,પિતા ધૃતરાષ્ટ્રે કહેવડાવ્યું છે કે-
સભા પાથરીને તૌયાર કરી છે,તમે અહીં આવી ને પાસા નાખી ફરીથી દ્યુત રમો' (2)

