May 6, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૮
(૧) જ્ઞાન (જેના વડે જાણવામાં આવે છે) (૨) જ્ઞેય(જાણવામાં આવનારી વસ્તુ)
(૩) જ્ઞાતા (જાણનાર)
કર્મના કારણ-રૂપ (કર્મનો પાયો-કર્મનો સંચય)
ત્રિપુટી –નીચે મુજબ છે.
(૧) કરણ-(જે સાધનોથી કર્મ કરવામાં આવે-તે બાહ્ય
અને આંતર ઇન્દ્રિય)
(૨) કર્મ (ક્રિયા) (૩) કર્તા (કર્મ કરનાર -કરણ પાસે વ્યાપાર
કરાવનાર).(૧૮)
May 5, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૭
હેતુ-રૂપ છે.આત્મા તો ઉદાસીન કે દ્રષ્ટા છે-તે કર્મોનો સહાયક
નથી.
જેવી રીતે રાત્રિ અને દિવસ આકાશમાં ઉત્પન્ન થાય
છે,છતાં આકાશ તો તેમનાથી ભિન્ન જ હોય છે,તેવી રીતે પાંચ કારણોથી કર્મ-રૂપી વેલાઓની રચના
થાય છે,
પણ આત્મા તો ભિન્ન જ હોય છે.
May 4, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૬
કરીને –કર્મોના બંધનમાંથી મુક્ત થવાય છે,આ કર્મનો મર્મ તામસિક પ્રકૃતિવાળો ભ્રમિત
મનુષ્ય સમજી શકતો નથી અને નિત્ય કર્મોનો ત્યાગ કરે છે-આમ,અજ્ઞાનથી
નિત્ય (નૈમિતિક) કર્મોને ત્યજવામાં
આવે તો તેને “તામસ ત્યાગ” કહે છે. (૭)
Subscribe to:
Posts (Atom)