Apr 30, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-FULL-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-FULL


Shimad Bhagvat-Skandh-1-Tunk-Saar-શ્રીમદ્દ ભાગવત-સ્કંધ-1-ટુંકસાર


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-19-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-19


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૨

હવે પછી ત્રણ પ્રકારના યજ્ઞનું વર્ણન કર્યું છે.
ફળની આકાંક્ષા વગર (ફળની ઈચ્છા વગર)- “યજ્ઞ કરવો એ પોતાનું કર્તવ્ય છે,એટલે કરવો જ જોઈએ” એવું સમજીને મનથી નિશ્ચય કરીને શાસ્ત્રોક્ત વિધિથી –જે યજ્ઞ કરવામાં આવે તે-સાત્વિક યજ્ઞ -છે.આવા યજ્ઞ માં “અહંકાર” (હું યજ્ઞ કરું છું) નો અભાવ હોય છે.(૧૧)

Apr 29, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-1-Adhyaya-18-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-1-અધ્યાય-18


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૧

દંભ,અભિમાન,કામ અને આસક્તિ –ના બળથી યુક્ત,એવા જે મનુષ્યો,શાસ્ત્રવિરુદ્ધ ઘોર તપ કરે છે,અને આવા જે અવિવેકી (અજ્ઞાની) મનુષ્યો,શરીરની સર્વ ઇન્દ્રિયોને 
કષ્ટ આપી અને શરીરમાં આત્મા રૂપે રહેલા પરમાત્માને પણ કષ્ટ આપે છે.
તેવા લોકો આસુરી નિષ્ઠાવાળા છે.(તામસિક શ્રદ્ધા વાળા) (૫-૬)