Sep 26, 2016
Sep 23, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-622
તેમ,જીવને શરીરનો દૃઢ અભ્યાસ પ્રાપ્ત થતાં,તે,શરીરમાં મોટી વ્યાધિઓ અને મોટી ચિંતાઓ થાય છે અને તે જીવ દીનતા ને પ્રાપ્ત થાય છે.
જેમ,સૂર્ય-એ-પોતે જ પ્રકાશિત કરેલાં વાદળોથી ઢંકાઈ જાય છે,
તેમ,ચૈતન્ય-શક્તિ,પોતે જ પ્રકાશિત કરેલા દેહના યોગથી
"હું ચૈતન્ય નથી" એવી ભાવનાઓથી પરવશ થઇ જાય છે.(દીનતા ને પ્રાપ્ત થાય છે)
Subscribe to:
Posts (Atom)