Mar 1, 2017

Ashtavakra Gita-Lectures of Akhandanadji (audio)

Part-1 (Click To turn On And OFF-otherwise it will auto-play to next)


Part-2

Feb 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-752

વસિષ્ઠ કહે છે કે-જેમ લાકડું અને કરવતનો સંયોગ થવાથી,લાકડાના બે ભાગ થઇ જાય છે,અને તે જ લાકડાના બે ભાગને ઘસવાથી તેમાંથી અગ્નિ પ્રગટ થાય છે,તેમ,પ્રાણ અને અપાનનો પરસ્પર સંઘર્ષ થવાથી,અગ્નિ (જઠરાગ્નિ) ઉત્પન્ન થાય છે. કે જે-(નીચેના અને ઉપરના ભાગમાં સંબંધ રાખનાર,પરસ્પર મળેલા મુખવાળો,
આમાશય અને પક્વાશય -એવા નામથી કહેવામાં આવતા સ્થૂળ માંસ-પિંડના) જઠરના ભાગમાં હોય છે.