મેદ(ચરબી)ના સમૂહ વડે લીંપી દીધી અને પોતે મત્ત બનીને આકાશની અંદર નૃત્ય કરવા લાગ્યા.
જયારે તેઓ નૃત્ય કરી રહ્યા હતા ત્યારે દેવતાઓએ તે ભૂતોએ પી લીધા પછી બાકી રહેલ રુધિરનો,
પોતના સંકલ્પ વડે એક પ્રવાહ કરીને સાગરમાં નાખ્યો અને સંકલ્પથી જ તે સાગરને 'સુરા' (મદિરા)નો બનાવી દીધો.
ત્યારથી તે સાગર મદિરાનો થઇ રહ્યો છે કે જે મદિરાને તે ભૂતો પીએ છે અને આકાશમાં નૃત્ય કરે છે.
ત્યારથી તે સાગર મદિરાનો થઇ રહ્યો છે કે જે મદિરાને તે ભૂતો પીએ છે અને આકાશમાં નૃત્ય કરે છે.