Nov 23, 2020
Nov 22, 2020
ભાગવત રહસ્ય -૪૫૪
રોજ
સાદું ભોજન લેવાનું રાખી,૨૧૦૦૦ (કોઈ પણ) નામ-જપ,નિયમ-પૂર્વક કરો.
જપ
વિના પાપ અને વાસના છૂટતાં નથી.”મન સ્થિર થતું નથી એટલે જપ કરતો નથી” એવું બહાનું બતાવવું
તે અજ્ઞાન છે.ભલે મન બીજે ભટકે પણ સતત જપ કરશો તો પછી મન જરૂર સ્થિર થશે.કાંઇક
પણ સાધન (નિયમ) કરશો તો પ્રભુ સાથે પ્રેમ થશે અને બ્રહ્મ-સંબંધ થશે.
Subscribe to:
Posts (Atom)