Nov 24, 2020
ભાગવત રહસ્ય -૪૫૬
મથુરામાં
ભગવાનનું એક પણ લગ્ન થયું નથી,દ્વારકા આવ્યા પછી બધાં લગ્નો થયા છે.
મહાપુરુષો
કહે છે કે-એક એક ઇન્દ્રિયોના દ્વાર ઉપર કાબુ મેળવો,બ્રહ્મ-વિદ્યાને પ્રાપ્ત
કરો,તે પછી લગ્ન કરો.યોગ વિનાનો ભોગ રોગી બનાવે છે.તપશ્ચર્યા (યોગ) ન હોય તો ભોગ,શરીર ને રોગી બનાવશે.ઇન્દ્રિયના ગુલામ થઇને લગ્ન ના કરો,જીતેન્દ્રિય થઇને લગ્ન કરો.તેથી
ગૃહસ્થાશ્રમ પહેલાં બ્રહ્મચર્યાશ્રમ બતાવ્યો છે.
Subscribe to:
Posts (Atom)