Nov 23, 2020

ભાગવત રહસ્ય -૪૫૫

કાળ-યવનને બ્રહ્માજીનું વરદાન હતું કે “યદુકુળમાં જન્મેલા કોઈ તને મારી શકશે નહિ” બ્રહ્માજીના તે વરદાનને સત્ય રાખવા,શ્રીકૃષ્ણ જાતે કાળ-યવનને મારતા નથી.એટલે શ્રીકૃષ્ણ હાર્યા અને તેઓ રણ છોડીને ભાગવા લાગ્યા,તેથી તેમનું નામ પડ્યું “રણછોડ”

Nov 22, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-67-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-67


ભાગવત રહસ્ય -૪૫૪

મહાપુરુષો કહે છે કે-જન્મ-મરણના ત્રાસમાંથી છુટવા માટે,
રોજ સાદું ભોજન લેવાનું રાખી,૨૧૦૦૦ (કોઈ પણ) નામ-જપ,નિયમ-પૂર્વક કરો.
જપ વિના પાપ અને વાસના છૂટતાં નથી.”મન સ્થિર થતું નથી એટલે જપ કરતો નથી” એવું બહાનું બતાવવું તે અજ્ઞાન છે.ભલે મન બીજે ભટકે પણ સતત જપ કરશો તો પછી મન જરૂર સ્થિર થશે.કાંઇક પણ સાધન (નિયમ) કરશો તો પ્રભુ સાથે પ્રેમ થશે અને બ્રહ્મ-સંબંધ થશે.