અને ગીતાના --૧૧ થી ૧૫ શ્લોક સુધી --આસનથી સમાધિ –સુધીનું વર્ણન છે.
જે ટૂંકમાં –અને-સારરૂપ છે.
યોગી એ પવિત્ર સ્થળ માં પોતાનું આસન રાખવું,પ્રથમ દર્ભ,તેના પર મૃગચર્મ,તેના પર શુદ્ધ વસ્ત્ર પાથરવું –અને તે આસન પર સ્થિર થઇને બેસવું.
આ આસન હદથી ઊંચું તેમ જ હદથી નીચું –ના-થાય તેની સંભાળ રાખવી (૧૧)
જે ટૂંકમાં –અને-સારરૂપ છે.
યોગી એ પવિત્ર સ્થળ માં પોતાનું આસન રાખવું,પ્રથમ દર્ભ,તેના પર મૃગચર્મ,તેના પર શુદ્ધ વસ્ત્ર પાથરવું –અને તે આસન પર સ્થિર થઇને બેસવું.
આ આસન હદથી ઊંચું તેમ જ હદથી નીચું –ના-થાય તેની સંભાળ રાખવી (૧૧)