INDEX PAGE PREVIOUS PAGE NEXT PAGE
Mar 1, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૩
મૃગજળનું મૂળ જોવા
જઈએ તો-તે-માત્ર સૂર્યકિરણ જ નહિ પણ સૂર્ય પોતે જ છે.
તેવી જ રીતે –આ
દૃશ્ય જગતનું મૂળ જોવા જઈએ તો-
તે માત્ર પ્રકૃતિ (માયા) નહિ પણ બ્રહ્મ (પરમાત્મા) પોતે જ છે.
જે પ્રમાણે,સોનાના મણકા કરીને,તેને સોનાના તારમાં જ
પરોવ્યા હોય,તે પ્રમાણે,સર્વ જગત(સોનાના
મણકા) એ-બ્રહ્મ(સોનાનો તાર-પરમાત્મા)માં જ ઓતપ્રોત ગુંથાયેલું છે.(૭)
Subscribe to:
Posts (Atom)