રથમાંથી કુદી પડી ને નિષાદરાજને મળવા દોડ્યા. નિષાદરાજે પ્રણામ કર્યા,
ત્યારે ભરતે ખૂબ પ્રેમથી તેને છાતી-સરસો ચાંપ્યો.ચારે તરફ “ધન્ય હો,ધન્ય હો”
થઇ રહ્યું,ભોજનના થાળ તો એમ ને એમ બાજુ પર રહી ગયા,ભરતજીએ તો
એ કશાની સામે નજર સરખી કરી નથી.ભરતજી ત્રણે ગુણોથી પર છે,નિર્ગુણ છે.