Oct 13, 2011

કુંડલીની-સરળ સમજ --ભાગ -૩


 Go to Page   1......2......3......4......5 ..   



ભાગ-૧ માં પ્રાણ વિષે સમજ્યા
ભાગ -૨ માં નાડી વિષે સમજયા
અને હવે ચક્રો અને કુંડલીની વિષે સમજીએ.

ચક્રો -
----
સાત ચક્રો નું વર્ણન છે.
જેનું સ્થાન મુખ્યત્વે કરોડ રજ્જુ માં (કલ્પિત રીતે -સુક્ષ્મ રીતે) છે.

કરોડ રજ્જુ ના નીચેના છેડે થી શરુ થઇ તે છેક માથાના ઉપરના ભાગ સુધી છે.

૧.મૂલાધાર
૨.સ્વાધિષ્ઠાન
૩.મણિપુર
૪.અનાહત
૫.વિશુદ્ધ
૬.આજ્ઞા
૭.સહસ્ત્રાર

આ ચક્રો વિષે વધુ --પછી ક્યારેક ......
----------------------------------------------------------------------------------

કુંડલીની -
---------
પ્રાણ શક્તિ નો એક ભાગ જેની શક્તિ અદભૂત છે. અને જેને
કુંડલીની શક્તિ કહે છે.
તે મૂલાધાર માં -યોનીસ્થાન માં (ત્રિકોણાકાર )
સુષુપ્ત અવસ્થા માં પડી રહે છે.

સુષુમ્ણા નાડી કંદ થી શરુ થઇ નીચે બાજુ જઈ
આ કુંડલીની ને જગાવી અને ચક્રો માં થી પસાર થઇ
છેક સહસ્ત્રાર સુધી લઇ જાય છે.

અહીં યોની સ્થાન ની વ્યાખ્યા થોડી ઉપયોગી નીવડે છે.

ખાલી કે પોલી જગ્યા ને યોની કહેછે.
યોની સ્થાન -ગુદા-માં શિવની છે જે ત્રિકોણાકાર છે.
તેવું વર્ણન છે.

બહુ જ સરળ રીતે આમ સમજાવી કે સમજી શકાય ....


 Go to Page   1......2......3......4......5 ..   


ચક્રો ની વિગત વાર માહિતી

 વધુ-સર્ગ સિદ્ધાંત અને કુંડલીની માટેની લીંક 
બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો