Sep 10, 2011

સર્ગ સિધ્ધાંત અને કુંડલીની



 Go to Page   1......2......3......4......5 ..   



કુંડલીની  નું વર્ણન જે કર્યું છે તે આ સર્ગ સિધ્ધાંત (લીંક ) પર થી હોય તેવું
લાગે છે .

૧ --સહસ્ત્રાર ચક્ર
    નું કોઈ
     "તત્વ "નથી -જેથી તત્વાતીત પણ કહે છે.  અને તેનું
     બીજ "વિસર્ગ" છે.
      જેમ
      પુરૂષ -પરમાત્મા -એ તત્વાતીત અને વિસર્ગ  છે.

૨ --આજ્ઞાચક્ર
     નું
     તત્વ -"મહત્"-છે.અને
      બીજ "ઓમ" છે.
      એ સર્ગ થયા પછીનું ચક્ર છે

૩ --વિશુદ્ધિ ચક્ર
     નું
    તત્વ-"આકાશ" છે.અને
    બીજ "હં " છે.

આ જ્ઞાન "અનુભવ" ની સીડી પર ચઢતી વખતે કદાચ ઉપયોગી બને.

એવું યે બને કે આ જ્ઞાન અનુભવ વગર ના પણ સમજાય .

માત્ર બુદ્ધિ થી આ વસ્તુ સમજાવવી કે સમજવી મુશ્કેલ છે.

અનુભવ ની સીડી ચઢતાં જો "કૃપા" થાય તો
ઘણી બધી -ગોપનીયતા -જે આની પાછળ  છે તેનો "અનુભવ" થાય છે.

પણ આ જાણ્યા પછી કશું જાણવાનું રહે કે કેમ તે "સવાલ" રહે છે.

આનંદ-આનંદ-પરમાનંદ

 Go to Page   1......2......3......4......5 ..   


વધુ-કુંડલીની સરળ સમજ માટેની લીંક 

વધુ-સર્ગ સિદ્ધાંત  માટેની લીંક

બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો