Jan 31, 2013

ગીતા ના માર્ગ ની પસંદગી


ગીતા માં શું છે ?

સામાન્ય રીતે
ત્રણ જુદી જુદી પ્રકૃતિ ના લોકો હોય છે




૧-કર્મ પ્રધાન
૨-લાગણી પ્રધાન
૩-તર્ક પ્રધાન

અને

ત્રણ જુદી જુદી પ્રકૃતિ ના લોકો માટે

ગીતા માં
ત્રણ જુદા જુદા યોગો (માર્ગો ) બતાવ્યા છે .

૧-કર્મ યોગ      =કર્મ પ્રધાન  લોકો માટે (વૈરાગ્ય -અનાશક્ત )
૨-ભક્તિ યોગ    =લાગણી પ્રધાન   લોકો માટે
૩-જ્ઞાન યોગ     =તર્ક પ્રધાન   લોકો માટે (શોધક વૃત્તિ વાળા લોકો )


શાંતિ (પરમાનંદ ) ની પ્રાપ્તિ માટે
પોતાની પ્રકૃતિ અનુસાર
કોઈ પણ એક માર્ગ
પસંદ કરી શકાય .

"પૂર્ણ પદ"  પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો
ત્રણે નો સમન્વય થવો જોઈએ (જ્ઞાન -ભક્તિ -વૈરાગ્ય )