Feb 7, 2024

ઍંધાણ-By-અનિલ શુક્લ

 

હર શ્વાસે,દિલની ધડકન વધી રહી,

શું તારા આગમનના એ ઍંધાણ છે?


થડકાટ દિલનો શાંત થતો,અનિલ,

શું ખરેખર તે,સન્મુખ તો નથી થયો?


કંઠથી ના પુકારી શકું,રોમાંચ થયો ઘણો,

નથી નેત્ર સામે.તે પણ નેત્રો અશ્રુસભર થયાં.


(ભક્તિ-સૂત્રો લખતી વખતે થયેલ પ્રેરણા)

અનિલ 

8-25-2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com