આ બાજુ નારદજી ઇન્દ્ર પાસે પહોંચી ગયા છે,અને કહે છે કે-આ ગોવાળોએ તારી પૂજા કરવાને બદલે ગોવર્ધનનાથનું પૂજન કર્યું છે અને તારું અપમાન થયું છે.
આ વાત સાંભળી ઇન્દ્ર કોપાયમાન થયો છે,બાર મેઘોને હુકમ કર્યો છે કે-એક સામાન્ય ગોવાળના પુત્રે મારું પૂજન નહિ કરીને મારું અપમાન કર્યું છે,માટે જાઓ અને વ્રજ પર જઈને વરસો,ગોકુલને છિન્નભિન્ન કરી તેનો નાશ કરો.
આ વાત સાંભળી ઇન્દ્ર કોપાયમાન થયો છે,બાર મેઘોને હુકમ કર્યો છે કે-એક સામાન્ય ગોવાળના પુત્રે મારું પૂજન નહિ કરીને મારું અપમાન કર્યું છે,માટે જાઓ અને વ્રજ પર જઈને વરસો,ગોકુલને છિન્નભિન્ન કરી તેનો નાશ કરો.


