Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jan 17, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૬
નામ પ્રમાણે –જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન મળે છે-કર્મેન્દ્રિયોથી કર્મ થાય છે.
અહીં ઇન્દ્રિયો અને તેના વિષયો સમજવા આપણે –હાલ પૂરતું–જ્ઞાનેન્દ્રિયો –વિષે
જાણીએ.
પાંચ જ્ઞાનેન્દ્રિયો માં થી ચાર તો મસ્તક (માથા) માં આવેલી છે.
અને એક ચામડી
આખા શરીર પર છે.
Jan 16, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૫
નવી પ્રવૃત્તિ ચાલુ કરે –તેનો તો કોઈ વાંધો નથી હોતો- પણ થાય છે એવું કે –એ નવી પ્રવૃત્તિ માં –એટલો બધો મશગૂલ થઇ જાય છે (સંલગ્ન થઇ જાય છે) કે-તે પ્રવૃત્તિ અને પ્રવૃત્તિની પેદાશ (ફળ)માં આસક્ત થઇ જાય છે-અને અશાંતિની શરૂઆત થઇ જાય છે.
ટૂંકમાં મનુષ્ય જાતે જ પોતાની શાંતિની આડે અવરોધ પેદા કરી દે છે.
Subscribe to:
Comments (Atom)

