Mar 19, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૯
અથવા તો –પરમાત્મા ક્યાં ક્યાં વિરાજેલા છે ?
તો શ્રીકૃષ્ણ (પરમાત્મા-બ્રહ્મ) કહે છે-કે-
---પ્રત્યેક જીવમાં (પ્રાણીમાં) જે -આત્મા
-છે –તે હું (પરમાત્મા) છું. અને
-તે
સર્વ જીવો (પ્રાણીઓ) નો આદિ-મધ્ય
અને અંત પણ હું છું..(૨૦)
Mar 18, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૮
અને માત્ર ઈશ્વર (બ્રહ્મ) જ પરિપૂર્ણ છે-આ –જાણવું તે “તત્વ” છે.
જે મનુષ્ય ઈશ્વરની –આ ઐશ્વર્ય-રૂપ-“વિભૂતિ” ને-જાણે
છે(એટલે-કે-ઈશ્વરનો વિસ્તાર,ઈશ્વરની માયા(યોગ શક્તિ) થી થાય છે-એ
તત્વને જાણે છે) તે મનુષ્ય-આ નિશ્ચળ યોગ વડે –ઈશ્વરના જ્ઞાનને
જાણેલો છે-અને તે પોતે ઈશ્વરમય જ બને છે..(૭)
Subscribe to:
Posts (Atom)