SIVOHM ॐ
More then 12-Million Views
Page list
Home
INDEX
Pusatakalaya-Library-Gujarati Book
Gita
Gyaneshvari Gita
Ramayan-Rahasya
Ram Charit Manas
Shrimad Bhagvat-Gujarati-As It Is
Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
Yog-Vaasishth
RajYog
Mahabharat
Darshan Shastro
Veda
Santo(Saints)
Upnishads
stotro
Puran
Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
Kunlini Chakro
Shankaracharya Books
Vishnu Sahastra Naam & Namavali
Hindi Section-Sivohm
Interesting Video
Contact
May 20, 2021
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૨
શ્રીકૃષ્ણ કહે છે-કે-
તારા સર્વ કર્મો,મન પૂર્વક મને અર્પણ કરી,
મારામાં તત્પર (પરાયણ) થઇ,
મારામાં બુદ્ધિને પરોવી,સતત મારામાં ચિત્ત વાળો થા. (૫૭)
આવી રીતે મારામાં ચિત્ત ને સ્થિર કરીને,
મારી કૃપાથી તુ બધી મુશ્કેલીઓમાંથી તરી જઈશ. પરંતુ જો-
“અહંકાર” (અભિમાન) ને લીધે તુ મારું કહ્યું સાંભળીશ નહિ તો નાશ પામીશ. (૫૮)
Read more-વધુ માટે અહીં ક્લીક કરો »
May 19, 2021
Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-3-Adhyaya-4-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-3-Adhyaya-4
GO TO
INDEX PAGE
PREVIOUS PAGE
NEXT PAGE
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૧
અત્યંત શુદ્ધ બુદ્ધિથી, દૃઢતાપૂર્વક પોતાને (પોતાની જાતને) નિયમમાં રાખીને,
વિષયો (શબ્દાદિક-વગેરે) નો અને રાગ-દ્વેષ (દ્વંદો)નો ત્યાગ કરીને, (૫૧)
એકાંત સેવનાર,અલ્પાહાર કરનાર,વાચા,કાયા તથા મનને અંકુશમાં રાખનાર,
ધ્યાનયોગમાં પરાયણ,એવો તે –નિત્ય વૈરાગ્યનો આશરો લઈને, (૫૨)
અહંકાર,બળ,દર્પ (ઉન્મત્તતા),કામ,ક્રોધ,પરિગ્રહને છોડીને-
મમતા વગરનો અને શાંત –એવો તે –
બ્રહ્મભાવ
પામવા યોગ્ય બને છે (૫૩)
Read more-વધુ માટે અહીં ક્લીક કરો »
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)