II जनमेजय उवाच II ययाति: पूर्वजोSस्माकं दशमो यः प्रजापतेः I कथं स शुक्रतनयां लेभे परमदुर्लभाम् II १ II
જન્મેજય બોલ્યા-પ્રજાપતિથી દશમી પેઢીએ થયેલા અમારા પૂર્વજ તે યયાતિએ પરમ દુર્લભ શુક્રપુત્રીને
ક્યાંથી મેળવી? વળી,તમે બીજા વંશકર્તાઓ વિષે પણ અનુક્રમે કહો (1-2)


