Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Sep 26, 2021
Gujarati-Ramayan-Rahasya-84-ગુજરાતી-રામાયણ-રહસ્ય-84
કૌશલ્યા માતાના ચરણમાં પ્રણામ કરીને ત્યાંથી શ્રીરામ ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે,તે જ વખતે સીતાજી ત્યાં આવ્યા છે-સર્વને વંદન કરી ધરતી પર નજર રાખીને ઉભાં છે.રામચંદ્રે સીતાજીને કહ્યું કે-હે જાનકી,પિતાની આજ્ઞાથી હું ચૌદ વર્ષ વનમાં જાઉં છું,તમે તમારું અને મારું ભલું ચાહતા હો તો,મારું વચન માની ઘેર રહો,
જેથી મારાથી પિતાજીની આજ્ઞા પળાશે અને ઘેર તમારાથી સાસુ-સસરાની
સેવા થશે ,વળી તમે ઘેર રહેશો તો તેમને પણ ઘણો આધાર રહેશે.
Sep 25, 2021
Sep 24, 2021
Gujarati-Ramayan-Rahasya-83-ગુજરાતી-રામાયણ-રહસ્ય-83
રસ્તામાં ઉભેલા લોકોનું રામજી સ્મિત કરી કરીને સ્વાગત કરે છે અને જાણે કશું જ બન્યું નથી,તેમ માતા કૌશલ્યાના ભવનમાં પ્રવેશ કરે છે.રામને જોઈને કૌશલ્યામા બહુ રાજી થયાં,શ્રીરામે તેમના ચરણમાં મસ્તક નમાવ્યું,માતાએ તેમને હૃદય સરસા લગાવી કહ્યું કે-
હે રામ,તારો આજે રાજ્યાભિષેક છે,આજે મંગળ દિવસ છે,તુ કાલનો ઉપવાસી છે,
આસન ગ્રહણ કર.અને થોડી મીઠાઈ ખાઈ લે.
Subscribe to:
Comments (Atom)

