રામરાજ્યની સ્થાપના પહેલાં બે યુદ્ધ લડાય છે.એક લંકામાં ને બીજું અયોધ્યામાં.
એક રામજી લડે છે અને બીજું ભરતજી લડે છે.રામજી નું યુદ્ધ બાહ્ય છે,ભરતજીનું યુદ્ધ આંતરિક છે.શ્રીરામ કામ-વાસના સામે લડીને વિજય મેળવે છે,ભરતજી લોભવાસના
એક રામજી લડે છે અને બીજું ભરતજી લડે છે.રામજી નું યુદ્ધ બાહ્ય છે,ભરતજીનું યુદ્ધ આંતરિક છે.શ્રીરામ કામ-વાસના સામે લડીને વિજય મેળવે છે,ભરતજી લોભવાસના
સામે લડી ને જીતે છે.અને આ બે જીત થયા પછી જ રામ-રાજ્ય થાય છે.
“કામ-વાસના” નું પ્રતિક,શૂર્પણખા અને રાવણ છે,
“લોભ-વાસના”નું પ્રતિક મંથરા અને કૈકેયી છે.
“કામ-વાસના” નું પ્રતિક,શૂર્પણખા અને રાવણ છે,
“લોભ-વાસના”નું પ્રતિક મંથરા અને કૈકેયી છે.


