Jan 28, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૬
લંકા સુધીનો સેતુ (પુલ) બંધાઈ ગયા પછી,શ્રીરામની વિશાળ વાનર-સેના પુલ પર થઈને ચાલવા લાગી.વાનરોના હર્ષનો પાર નથી,બધા રામ-રામ કરતા જાય છે ને નાચતા-કૂદતા પુલ પર ચાલે છે.શ્રીરામ-લક્ષ્મણ, જ્યાં જ્યાં પુલ પર થઈને પસાર થાય છે-ત્યારે સમુદ્રના જળચળ પ્રાણીઓ-માછલાં,પાણીમાંથી બહાર મોં બહાર કાઢે છે,અને એકવાર જુએ છે,એટલે જોઈ જ રહે છે.વાનરો પણ આ જોઈ રહેલા પ્રાણીઓને જોઈને ખુશ થાય છે.
Jan 27, 2022
Jan 26, 2022
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૪
રામજીએ સમુદ્રને સુકવી નાખ્યો હોત તો તેમનું ઐશ્વર્ય દેખાઈ જાત,પણ “મનુષ્ય દેહ ધારણ કરીને મનુષ્યની જેમ જ વર્તવું છે”-એમ સમજીને તેમણે મધ્યમ-માર્ગ લીધો,ને આગેવાનોને બોલાવી કહ્યું કે –ઝટપટ પુલ બાંધવાની તૈયારી કરો.
નલ અને નીલને આ કામ સોંપવામાં આવ્યું.જાંબવાને બધા વાનરોને અને રીંછોને હુકમ કર્યો કે-જાઓ વૃક્ષોને શિલાઓ ઉપાડી લાવો.
નલ અને નીલને આ કામ સોંપવામાં આવ્યું.જાંબવાને બધા વાનરોને અને રીંછોને હુકમ કર્યો કે-જાઓ વૃક્ષોને શિલાઓ ઉપાડી લાવો.
Subscribe to:
Comments (Atom)
