સુશોભિત બની અને અને બુદ્ધિને સમાન રાખી નિઃશંકપણાથી શોકરહિત થઈને રહો,કેમ કે જન્મ-મરણથી રહિત
એવા પરમ-પદ-રૂપ તમે પોતે જ છો.નિર્મળ બ્રહ્મ-રૂપ એવા જગતની અંદર પ્રકૃત્તિ-રૂપ,મળ-રૂપ,વિકાર-રૂપ,
એવા પરમ-પદ-રૂપ તમે પોતે જ છો.નિર્મળ બ્રહ્મ-રૂપ એવા જગતની અંદર પ્રકૃત્તિ-રૂપ,મળ-રૂપ,વિકાર-રૂપ,
ઉપાધિ-રૂપ,બોધ-રૂપ-આદિ કશું કોઈ જગ્યાએ છે જ નહિ,પણ અનાદિ-સિદ્ધ-સ્ફુટ-ચિદ-રૂપ બ્રહ્મ જ છે,
અને 'તે બ્રહ્મ હું પોતે જ છું' એમ માની તમે સુખેથી નિઃશંક થઈને રહો.
તમને જ્ઞાનનો બોધ કરવા માટે આથી વિશેષ બીજું કંઈ ઉપદેશ-રૂપ કહેવાનું (બાકી રહ્યું)નથી.
મેં તમને સમગ્રપણે જ્ઞાનો સાર કહી બતાવ્યો છે,અને હવે તમે જે જાણવાનું છે તે જાણી પણ લીધું છે.