રહ્યો છું અને મને મોક્ષ-રૂપ પરમ પુરુષાર્થનો ઉદય પ્રાપ્ત થયેલો છું.આપના શીતળ જ્ઞાન-રૂપ જળ વડે
સિંચાઈને હું પોતાની મેળે જ હૃદયની અંદર પ્રફુલ્લ થઇ રહ્યો છું,આપની કૃપાથી મેં આ સર્વોત્તમ પદવી મેળવી છે,
કે જેથી સર્વ જગત મને અમૃત-રૂપ જ ભાસે છે.મારી બુદ્ધિ પ્રસન્ન થઇ છે,હું સર્વ શોકથી રહિત થયો છું
કે જેથી સર્વ જગત મને અમૃત-રૂપ જ ભાસે છે.મારી બુદ્ધિ પ્રસન્ન થઇ છે,હું સર્વ શોકથી રહિત થયો છું
ને શાંતિ વડે મારું ચિત્ત નિર્મળ થયું છે.હું મારા આત્મામાં જ આનંદ અનુભવું છું અને આત્માનો સાક્ષાત્કાર
થવાથી હું નિર્મળતાને પ્રાપ્ત થયો છું,તેથી મારા પોતાના સ્વરૂપને જ હું નમસ્કાર કરું છું.