વિભીષણની વાત સાંભળીને રામે ધીરેથી એક બાણ છોડ્યું,કે જે રાવણના દશે મુગટ પાડી,અને માથાના છત્રને કાપીને –જમીનદોસ્ત કરીને -એમની પાસે પાછું આવી ગયું.
રાવણના રંગમાં ભંગ પડ્યો,નથી વાવાઝોડું,નથી ભૂકંપ,તો આ દશ મુગટને છત્ર શાથી પડી ગયાં? બધા કહે કે “અપશુકન-અપશુકન” રાવણ પણ મનમાં તો અપશુકન સમજીને ડર્યો,
રાવણના રંગમાં ભંગ પડ્યો,નથી વાવાઝોડું,નથી ભૂકંપ,તો આ દશ મુગટને છત્ર શાથી પડી ગયાં? બધા કહે કે “અપશુકન-અપશુકન” રાવણ પણ મનમાં તો અપશુકન સમજીને ડર્યો,
પણ તરત જ બહારથી હિંમત દેખાડી એણે કહ્યું કે-