અહીં જ તપશ્ચર્યા કરવા માંડી.સર્વે ભાઈઓનું એ જ ઇષ્ટ લક્ષ્ય હતું કે-' હું સમસ્ત સપ્તદ્વીપ-પૃથ્વીનો રાજા થાઉં'
એટલે તેમના તપ પછી પ્રસન્ન થયેલા ઇષ્ટદેવતાઓએ ઉત્તમ વરદાન આપી તે સર્વેનું ઇષ્ટ પૂર્ણ કર્યું.
હવે જેમ બ્રહ્મા,પૃથ્વીમાં ધર્મ-પ્રધાન સતયુગને ભોગવીને,પાછા બ્રહ્મ-લોકમાં જાય છે,
તેમ તમે તો હજી તપમાં જ હતાં,તેટલામાં તમારા એ ભાઈઓ પોતાના ઘેર ચાલ્યા ગયા.