OHM ॐ AUM-SIVOHM
- HOME-INDEX
- Today's Post
- Gujarati-Book-Library
- Gita
- Gita Rahasya-Gyaneshvari- AND--Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas-As It Is
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat-Rahasya
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Shankracharya
- Upnishad
- Veda
- Purano(Shiv Puran)
- Sankhya-Darshan
- Brahm-Sutra
- Yog-Tatva
- Darshan Shastro
- Contact
Mar 28, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-134
શત્રુ,દીન થઈને ઘણુંઘણું કહે તો પણ,તેના પર કૃપા કરવી નહિ,અપકારીઓને તો હણી જ નાખવા.
આમ શત્રુને સાંત્વન,દાન,સામ,દામ,દંડ ભેદ-આદિ ઉપાયોથી ઉખેડી જ નાખવો (21-24)
Mar 27, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-133
II वैशंपायन उवाच II श्रुत्वा पाण्डुसुतान् वीरान बलोद्रिक्तान महौजसः I धृतराष्ट्रो महिपालश्चिताम गमदातुर:II १ II
વૈશંપાયન બોલ્યા-પાંડુપુત્રોને વીર,બળસંપન્ન ને મહાઓજસ્વી થયેલા સાંભળીને ધૃતરાષ્ટ્ર ચિંતા કરવા લાગ્યો,
પછી,મંત્રવેત્તા,રાજશાસ્ત્રના રહસ્યના પાર્મવિદ્વાન અને મંત્રીઓમાં શ્રેષ્ઠ એવા કણિકને બોલાવી,
ધૃતરાષ્ટ્ર તેને કહેવા લાગ્યો કે-પાંડવોના ઉત્કર્ષથી મને,તેમના પ્રત્યે અદેખાઈ થાય છે,તો હે કણિક,
મારે તેમની સાથે સંધિ રાખવી કે વિગ્રહ કરવો,તે તું મને નિશ્ચિત રીતે કહે,હું તેમ કરીશ (1-3)
Mar 26, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-132
અધ્યાય-૧૩૯-પાંડવોના પરાક્રમથી ધૃતરાષ્ટ્રને ચિંતા
II वैशंपायन उवाच II ततः संवत्सरस्यानते यौवराज्याय पार्थिव I स्थापितो धृतराष्ट्रेण पाण्डुपुत्रो युधिष्ठिरः II १ II
વૈશંપાયન બોલ્યા-હે રાજા,આ વાતને એક વર્ષ વીત્યા પછી,ધૃતરાષ્ટ્રે યુધિષ્ટિરની,ધીરતા,અકઠોરતા,
સરળતા,દયાળુતા ને સ્થિર મિત્રતા-આદિ ગુનો જોઈને તેમને યુવરાજપદે સ્થાપ્યા.
ને ટૂંક સમયમાં જ યુધિષ્ઠિરે,પોતાના સદગુણોથી,પિતાની કીર્તિને પણ પાછળ પાડી દીધી.(1-3)
Mar 25, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-131
અધ્યાય-૧૩૮-દ્રુપદનો પરાજય ને અર્જુને આપેલી ગુરુદક્ષિણા
II वैशंपायन उवाच II पाण्डवान धार्तराष्ट्राश्च कृतास्त्रान्प्रसमीक्ष्य सः I गुर्वर्थ दक्षिणाकाले प्राप्तेSमन्यत वै गुरुः II १ II
વૈશંપાયન બોલ્યા-પાંડવો ને ધાર્તરાષ્ટ્રો (કૌરવો)ને અસ્ત્રવિદ્યામાં નિપુણ થયેલા જોઈને,દ્રોણે 'ગુરુદક્ષિણાનો સમય હવે આવ્યો છે' તેમ વિચાર્યું,એટલે તેમણે સર્વ શિષ્યોને ભેગા કરીને કહ્યું કે-'હે કુમારો,તમારું કલ્યાણ થાઓ,
તમારી પાસેથી ગુરુદક્ષિણામાં હું એટલું જ ઈચ્છું છું કે-તમે પાંચાલરાજ દ્રુપદને,રણમાં જીતીને પકડી લાવો'(1-3)