संजय उवाच--एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीटी ।
नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीतः प्रणम्य ॥३५॥
સંજય કહે છે-ભગવાન કેશવના આ વચનો સાંભળી,બે હાથ જોડી,સંભ્રમથી કંપતો,મનમાં અત્યંત ભયભીત થતો
અર્જુન નમસ્કાર કરી અત્યંત નમ્ર અને ગદ્દ ગદ્દ કંઠે ફરીથી ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યો.(૩૫)