અંગદે સીધા જ રાવણને કહ્યું કે-હે,રાવણ,હું રઘુવીરનો દૂત છું,મારા પિતાને ને તમારે મિત્રતા હતી તે સંબંધે હું તને સલાહ આપવા આવ્યો છું કે-દાંતમાં તરણું લઇ તું શ્રીરામને શરણે આવ,અને સીતાજીને પાછા સોંપી દે,તેમાં જ તારું કલ્યાણ છે.
રાવણે કહ્યું કે-અરે,મૂઢ,કયા સંબંધે તું મને તારા બાપનો મિત્ર કહે છે?કોણ છે તું?
અંગદે કહ્યું કે-મારું નામ અંગદ,હું કિષ્કિંધા-પતિ વાલીનો પુત્ર છું.
રાવણે કહ્યું કે-અરે,મૂઢ,કયા સંબંધે તું મને તારા બાપનો મિત્ર કહે છે?કોણ છે તું?
અંગદે કહ્યું કે-મારું નામ અંગદ,હું કિષ્કિંધા-પતિ વાલીનો પુત્ર છું.